Padma Awards 2026: પદ્મ પુરસ્કાર 2026 જાહેર, ગુજરાતની ત્રણ હસ્તીઓને પદ્મશ્રીથી સન્માન

Padma Awards 2026

Padma Awards 2026 ની જાહેરાત કરવામાં આવી છે જેમાં લોકકલા અને સમાજસેવામાં મહત્વપૂર્ણ યોગદાન બદલ ગુજરાતની ત્રણ હસ્તીઓને પદ્મશ્રી સન્માન આપવામાં આવશે. પદ્મ પુરસ્કાર 2026 જાહેર: ગુજરાતની 3 હસ્તીઓને ‘પદ્મશ્રી’, લોકકલા અને સમાજસેવા બદલ સન્માન કેન્દ્ર સરકારે Padma Awards 2026 માટેના વિજેતાઓની યાદી જાહેર કરી છે. દર વર્ષની જેમ આ જાહેરાત પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ … Read more