Vande Mataram: વંદે માતરમ માતૃભૂમિની મુક્તિનું અમર પ્રતીક છે – લોકસભામાં PM મોદીનો ભાવનાત્મક સંદેશ
લોકસભામાં PM મોદીએ જણાવ્યું કે Vande Mataram માત્ર નારો નથી, પરંતુ માતૃભૂમિની મુક્તિ માટેના પવિત્ર યુદ્ધનું અમર પ્રતીક છે. વાંચો સંપૂર્ણ અહેવાલ. સોમવારે 18મી લોકસભાના શિયાળુ સત્રના આઠમા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં “વંદે માતરમ” વિષય પર વિસ્તૃત ચર્ચા શરૂ કરી. તેમણે જણાવ્યું કે “વંદે માતરમ” માત્ર ગીત કે નારું નથી, પરંતુ તે ભારતની સ્વતંત્રતા … Read more