ચાર ધામ યાત્રા 2026: રિલ્સ અને વ્લોગિંગ બંધ! હવે મંદિર પરિસરમાં મોબાઈલ ફોન પર સંપૂર્ણ પ્રતિબંધ
Char Dham Yatra: ચાર ધામ યાત્રા 2026 દરમિયાન રિલ્સ અને વ્લોગિંગ પર રોક. હવે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોમાં મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ. ચાર ધામ યાત્રા 2026 પહેલા જ યાત્રાળુઓ માટે એક મોટો નિયમ સામે આવ્યો છે. જો તમે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી કે યમુનોત્રી જવાની તૈયારીમાં છો, તો હવે રિલ્સ અને … Read more