સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો દીક્ષાંત સમારોહ | રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો સંદેશ

Saurashtra University Convocation 2025

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો દીક્ષાંત સમારોહ યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં 43,792 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. રાજ્યપાલની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો દીક્ષાંત સમારોહ યોજાયો રાજકોટમાં આજે *Saurashtra University*નો 60મો દીક્ષાંત સમારોહ ભવ્ય રીતે યોજાયો. રાજ્યપાલ *Acharya Devvrat*ની અધ્યક્ષતા અને શિક્ષણમંત્રી *Pradhyuman Vaja* ની ઉપસ્થિતિમાં કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે ‘સ્વદેશી … Read more